મનની અસર શરીર પડે? તમે ક્યારેય એવું અનુભવ્યું છે કે તમારું મન ઉદાસ હોય, તમે કોઇ વાતે ડિસ્ટર્બ હોવ, તમને કંઇ ગમતું ન હોય ત્યારે તમારા શરીરમાંથી પણ એનર્જી ઓછી થઇ ગઇ છે? એક પાવલ્લોવ નામનાં વૈજ્ઞાનિકને એવો સવાલ થયો કે મન ડિસ્ટર્બ હોય ત્યારે એની અસર મન પર કેવી રીતે પડે? શરીરની અંદર રહેલા...